Panchayagna Thi Param Vaibhav
આ પુસ્તક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને પ્રખર ચિંતક સુરેશ સોની દ્વારા લખાયેલું છે. જેમાં સનાતન સંસ્કૃતિના 'પંચ મહાયજ્ઞ' ના પ્રાચીન વૈચારિક સિદ્ધાંતોને આધુનિક સમયના સંદર્ભમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે. આ પાંચ યજ્ઞો દ્વારા વ્યક્તિ પરમ વૈભવ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે.
English:
This book is authored by the senior thinker and RSS ideologue Suresh Soni. It beautifully interprets the ancient Hindu philosophy of 'Pancha Mahayagna' (the five great daily sacrifices) and aligns them with a modern context to guide individual and societal progression toward supreme glory.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.