મદનલાલ ઢીંગરા (Madanlal Dhingra) (૧૮૮૩–૧૯૦૯) ભારત દેશના એક મહાન અને નીડર ક્રાંતિકારી હતા. તેઓ ભારતની આઝાદીની લડતમાં ખૂબ જ નાની ઉંમરે શહીદ થઈ ગયા હતા. લંડન (ઇંગ્લેન્ડ) ની ધરતી પર ભારત માતાની આઝાદી કાજે ફાંસીના માચડે ચડનાર તેઓ શરૂઆતના ક્રાંતિકારીઓમાંથી એક હતા.
Reviews
There are no reviews yet.