Bhavishyanoo Bharat: Rashtriya Swayamsevak Sanghno Drishtikon
-
- This book compiles the historic three-day lecture series delivered by Dr. Mohan Bhagwat from September 17 to 19, 2018, at Vigyan Bhawan, New Delhi. It presents an official, transparent overview of the RSS’s ideology, values, and stance on major national issues. The text explicitly outlines the organization's vision for a modern, progressive, and inclusive India, addressing contemporary concerns regarding diversity, the Constitution, and societal unity.
-
- આ પુસ્તક ૧૭, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પૂજનીય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક પ્રવચનોનું સંકલન છે. આ પુસ્તકમાં સંઘની વિચારધારા, કાર્યપદ્ધતિ અને રાષ્ટ્રના વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સંઘનો સત્તાવાર દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. એક સશક્ત, સંગઠિત અને આધુનિક ભારતના નિર્માણ માટે સંઘ કેવું વિઝન ધરાવે છે તે ખૂબ જ પારદર્શક અને સરળ શૈલીમાં વાચકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.